Hot Posts

6/recent/ticker-posts

અગ્નિવંશ ક્ષત્રિય નો અર્થ


અગ્નિવંશ સે ઉત્તપ્તિ નો અર્થ અગ્નિ થી જન્મ લેવો એવો નથી પરંતુ યજ્ઞ શુદ્ધ થવું અને યજ્ઞ સમક્ષ પ્રતિજ્ઞા કરવી છે એવો છે.

ભારત ભૂમિ ની સીમાઓ પર અને સનાતન ધર્મ પર સંકટ ના વાદળો છવાઈ ગયા હતા ત્યારે આ વિકટ સમયમાં ચૌહાણ, સોલંકી, પરમાર અને પતિહાર કુલ ના યોદ્ધાઓ એ અબુ પર્વત પર અગ્નિ સમક્ષ પતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી દેશ અને ધર્મ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી અમે શસ્ત્રો નો ત્યાગ નહીં કરેંગે
ઉત્તર દિશા મેં ચૌહાણ
દક્ષિણ દિશા મેં પરમાર
પૂર્વ દિશા મેં પ્રતિહાર અને
પશ્ચિમ દિશા માં સોલંકી કુલ ના વિરો એ બાહરી આક્રમણકારીઓ ને દૂર દૂર તક ભગાડી દીધા હતા અને બીજા ધર્મનો નો પ્રભાવ ઓછો કર્યો હતો

આજ કારણો ને લીધે અગ્નિવંશી કહેવાય છે

લી. નિલેશસિંહ સોલંકી

Post a Comment

0 Comments